મારા માનવંતા વાચક મિત્રો ,
મારો આપનો અઢળક પ્રેમ જેને મળ્યો એ મારો બ્લોગ " જરા અમથી વાત " કોઈ ટેકનીકલ ક્ષતિને કારણે માત્ર વાંચન અર્થે જ પ્રાપ્ય છે પણ હું એના પર કશું પણ લખવા માટે લોગ ઇન થઇ શકતી નથી .
આ કારણે મારા આ કવિતાના બ્લોગ પર હું "જરા અમથી વાત " નો ભાગ 2 તરીકે આગળ વધારું છું .મારી પ્રથમ 500 પોસ્ટ તમને જુના બ્લોગ પર વાંચવા મળી શકશે ....
એટલે હવે આપને આ બ્લોગ ની આગળની પોસ્ટ માટેનું સરનામું આ પ્રમાણે રહેશે :
http://shabdsoor.blogspot.in
http://shabdsoor.blogspot.in
આપ સૌએ જે પ્રેમ મને આપ્યો છે એ હવે પછી પણ મળતો રહેશે એ અપેક્ષા સહ
પ્રીતિ ..
No comments:
Post a Comment