Tuesday, December 12, 2017

કૃષ્ણ

કોઈક સ્વર ગુંજે છે વાંસળીનો ,
જ્યારે કૃષ્ણ ને વિચારું છું ...
મોહમય એ સ્વર માં મોહ ભૂલી જાઉં છું ,
આ દેહનો અણુ અણુ કૃષ્ણ કૃષ્ણ પોકારે છે,
આ સાંજ છે કે પ્રભાત વિસરી જાઉં છું.
નિનાદ ઝરણા નો છે કે છે ઘૂઘવતો સાગર ,
આંખ બંધ થાય છે અને સમાધિમાં સરી જાઉં છું .....

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ