જીવતા ના આવડ્યું મને દુનિયાદારીથી ,
ફિકર નથી મને કાંધ મળશે કે નહીં ...
નથી માનતા કોઈ વફાદાર મને ,
બસ એટલો જ કસુર છે મારો કે ....
હું ખુદને મનને આત્માને પરમાત્માને વફાદાર રહ્યો ......
કૈક કાલિખ લગાડતા રહ્યા મને
આવતા જતા લોકો મારા ચેહરા પર ,
પણ કોઈ મારા શ્વેત આત્માને સ્પર્શી ના શક્યા ,
બસ એટલે જ હું શાંત અને એ પરેશાન રહ્યા .....
પોતાની રાહે ચાલ્યા જવું
એ તો ગુનો નથી ગણાયો જગતનો ,
પણ તેમની સાથે ના રહેવાને લીધે
લોકો મને ગુનેગાર ગણી રહ્યા ......
ફિકર નથી મને કાંધ મળશે કે નહીં ...
નથી માનતા કોઈ વફાદાર મને ,
બસ એટલો જ કસુર છે મારો કે ....
હું ખુદને મનને આત્માને પરમાત્માને વફાદાર રહ્યો ......
કૈક કાલિખ લગાડતા રહ્યા મને
આવતા જતા લોકો મારા ચેહરા પર ,
પણ કોઈ મારા શ્વેત આત્માને સ્પર્શી ના શક્યા ,
બસ એટલે જ હું શાંત અને એ પરેશાન રહ્યા .....
પોતાની રાહે ચાલ્યા જવું
એ તો ગુનો નથી ગણાયો જગતનો ,
પણ તેમની સાથે ના રહેવાને લીધે
લોકો મને ગુનેગાર ગણી રહ્યા ......
No comments:
Post a Comment