Friday, September 2, 2011

કૃષ્ણ

ક્યારેક કોઈ મને ગમતા વિચારો પહેરીને આવે ,
ક્યારેક કોઈ રંગો મારા જીવનને એમ રંગાવે ,
જેમ કૃષ્ણની વાંસળી પર ગોપી સુધબુધ ગુમાવે ,
બસ એના વિચારોમાં એક સ્વપ્ન માળ ગુંથાવે ....
નથી કોઈની ચાહ હવે જીવનમાં ,
કૃષ્ણ સંજીવની બને અને મીરાંના ઝેર અમૃત બનાવે ,
ક્યાં કોઈ શોધે એ કાન્હાને વન વન માં ,
એ તો તમારા હૈયા મધ્યે જ પોતાના સ્થાન બનાવે ....

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ