કોણે જાણ્યું ઇશ્કનો અંજામ આ થશે?
નાળિયેરીનાં ઝાડ તળે મને વિસામો મળશે !!
તપ્ત બપોરે એ ઝાડનો જ મને શીળો થાશે!!
એનું એક ફળ મારી તૃષા બુઝાવશે ??!!
એક અશક્ય લાગતું સ્વપ્ન
મને એમ જ સહજ આવી મળશે,
મારા નાચતાં કૂદતાં ચરણ
અચાનક આમ થંભી જશે........
જીંદગીની કોઇ મંઝિલ તય નહોતી..
કેમ કે મને એના રસ્તા સોહામણાં લાગ્યા સદા....
ખૂબસુરતી મને એ રાહ પર ચાલતા મળી,
અને જ્યારે રોકાયા એ તો મારી મંઝિલ નીકળી.....
ના રોકાવું નથી મારે...
વિશ્રામ મારી ગતિ ના હોઇ શકે,
મંઝિલ આ ભલે સોહામણી ભલે ,
આ જ તો આખરી મંઝિલ નથી......
પ્રેરણા પીયૂષ....
મારી પ્રગતિના સાચા રાહબર મારા આલોચકો બન્યા છે.........
Saturday, September 6, 2008
ઇશ્કનો અંજામ આ થશે?
Subscribe to:
Post Comments (Atom)
પૂરાલેખ / અર્કાઇવ
લિપ્યાંતરણ
ઉપયોગી કડીઓ
- http://beshak.blogspot.com
- તોરણ
No comments:
Post a Comment