એ સાચુકલો સ્નેહ ક્યાં સમજાય છે ?
લખેલું હથેળીમાં ક્યાં વંચાય છે ?
મખમલી રાહોમાં ચાલતા કાંટા કેમ ભોંકાય છે ?
પથરીલા માર્ગમાં કેમ સુંવાળપ સર્જાય છે ???
જેને ઓળખ્યાનો દાવો કરીએ એ અજનબી કેમ બની જાય છે ?
કોઈ અજનબી જીવનનો રાહબર બની જાય છે ??!!!
સવાલોમાં સંતાઈને કેમ જવાબો આવે છે ???
એ જવાબને શોધતા શોધતા જિંદગી કેમ સવાલ બની જાય છે ?????
લખેલું હથેળીમાં ક્યાં વંચાય છે ?
મખમલી રાહોમાં ચાલતા કાંટા કેમ ભોંકાય છે ?
પથરીલા માર્ગમાં કેમ સુંવાળપ સર્જાય છે ???
જેને ઓળખ્યાનો દાવો કરીએ એ અજનબી કેમ બની જાય છે ?
કોઈ અજનબી જીવનનો રાહબર બની જાય છે ??!!!
સવાલોમાં સંતાઈને કેમ જવાબો આવે છે ???
એ જવાબને શોધતા શોધતા જિંદગી કેમ સવાલ બની જાય છે ?????
No comments:
Post a Comment